પૂર્વ મંત્રી સંજીવ અરોડાની મુશ્કેલીઓ વધી, પંજાબ-દિલ્હી-UPમાં EDના દરોડા; ₹100 કરોડ GST કૌભાંડની તપાસ તેજ
પંજાબની ભગવંત માન સરકારના પૂર્વ મંત્રી સંજીવ અરોડાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોબાઈલ ફોનના બોગસ એક્સપોર્ટ અને GST છેતરપિંડી મામલે પોતાની તપાસ વધુ તેજ બનાવી છે...
જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’નું પ્રદર્શન, પ્રદર્શનકારીની ‘લાલ ડાયરી’એ ખેંચ્યું ધ્યાન
સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા 6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદર્શન માટે શરૂઆતમાં જરૂરી પ્રક?...
અભિજીત દીપકના જંતર-મંતર પ્રદર્શનને દિલ્હી પોલીસની લીલી ઝંડી, શરતો સાથે મંજૂરી
NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપક શનિવારે (6 જૂન, 2026) સવારે અમેરિકાના બોસ્ટનથી દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમ?...
IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં 11 જૂને આવશે ચુકાદો, તાહિર હુસૈન સહિત 11 આરોપીઓની નજર કોર્ટ પર
ફેબ્રુઆરી 2020 દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો દરમિયાન હત્યા કરાયેલા ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અધિકારી અંકિત શર્મા કેસમાં હવે મહત્વપૂર્ણ તબક્કો આવી પહોંચ્યો છે. દિલ્હીની કડકડડૂમા કો...
દિલ્હીના માલવીય નગરમાં રેસ્ટોરન્ટમાં ભીષણ આગ : 20 લોકોના મોતનો દાવો, સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ'માં બુધવારે સવારે લાગેલી ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ ...
દિલ્હી જિમખાના ક્લબ મામલે સરકાર : ‘કાયદાકીય રીતે થશે કાર્યવાહી, બળજબરીથી કબજો નહીં લેવાય’
દિલ્હીના લુટિયન્સ ઝોનમાં સ્થિત ઐતિહાસિક દિલ્હી જિમખાના ક્લબને કેન્દ્ર સરકારે 27.3 એકર જમીન ખાલી કરવા માટે 5 જૂન સુધીનો સમય આપ્યો હતો. સરકારનું કહેવું છે કે આ જમીન ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજ?...
લ્યુટિયન્સ દિલ્હીમાં જિમખાના ક્લબને ખાલી કરવાનો આદેશ, હાઇકોર્ટમાં પહોંચ્યો મામલો
કેન્દ્ર સરકારે લ્યુટિયન્સ દિલ્હીમાં આવેલા પ્રતિષ્ઠિત દિલ્હી જીમખાના ક્લબને પરિસર ખાલી કરવાનો આદેશ આપતા મામલો હવે કાનૂની લડાઈ સુધી પહોંચ્યો છે. ક્લબ તરફથી કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મન...
ઉમર ખાલિદને દિલ્હી હાઇકોર્ટથી 3 દિવસના વચગાળાના જામીન, માતાની સર્જરી માટે રાહત
દિલ્હી હાઇકોર્ટે 2020ના ઉત્તર-પૂર્વી દિલ્હી રમખાણોના કથિત ષડયંત્ર કેસમાં જેલમાં બંધ ઉમર ખાલિદને મર્યાદિત રાહત આપી છે. કોર્ટએ તેની માતાની તબીબી સર્જરીને ધ્યાનમાં રાખીને 1 જૂનથી 3 જૂન સુધીના ત્?...
દિલ્હીવાસીઓ માટે મોટી રાહત : 13 વર્ષ બાદ ફરી રેશનકાર્ડ જારી થશે, આવક મર્યાદામાં પણ વધારો
દિલ્હીમાં લાખો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે રાહતના સમાચાર છે. છેલ્લા ૧૩ વર્ષથી અટકેલી રાશન કાર્ડ પ્રક્રિયા રાજધાનીમાં ફરી શરૂ થવાની તૈયારીમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગ...
વિદેશ પ્રવાસ પછી PM મોદીએ બોલાવી તાત્કાલિક બેઠક, તમામ મંત્રીઓને દિલ્હીમાં રહેવા આદેશ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના G7 શિખર સંમેલનના વિદેશ પ્રવાસ પરથી પરત ફરતા જ દિલ્હીમાં એક અત્યંત મહત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે. આ બેઠકને લઈને રાજકીય ગલિયારાઓ?...