PM મોદીએ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું કર્યુ ઉદ્ઘાટન, હવે માત્ર 2.5 કલાકમાં મુસાફરી
નરેન્દ્ર મોદી એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન દહેરાદૂનમાં ભવ્ય જાહેર સમારોહમાં દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોર (એક્સપ્રેસવે)નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ...
નરેન્દ્ર મોદી આજે કરશે દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન, મુસાફરી સમય ઘટીને થશે માત્ર 2.5 કલાક
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે જાણીતા દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આશરે 213 કિલોમીટર લાંબો આ છ-લેન ઍક્સે?...
સાધુ બનીને ફરતો ‘મૌલાના’ મોહમ્મદ યાકુબ ‘ઑપરેશન કાલીનેમી’ અંતર્ગત પકડાયો
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાંથી પોલીસે બુધવાર, 16 જુલાઈ 2025ના રોજ નકલી મૌલાના મોહમ્મદ યાકુબની ધરપકડ કરીને “ઑપરેશન કલાનેમી” અંતર્ગત મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી અનુસાર, મોહમ્મદ યાકુબ પ?...
ઉત્તરાખંડમાં મેઘતાંડવ : ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 22 લોકોના મોત, 144 ઘરોને નુકસાન
ઉત્તરાખંડ રાજ્યમાં મોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક પહાડી વિસ્તારોમાં ભયાનક તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલન, મકાન ધરાશાયી અને માર્?...
હવે બસ પણ ઉડશે, દેહરાદૂનમાં ‘એર બસ’ લાવવાની તૈયારીમાં સરકાર, જાણો અનોખા પ્લાન વિશે…
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક અનોખો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વાસ્તવમાં, તેમણે ડબલ-ડે?...