છત્તીસગઢના જનજાતિ ગામોમાં મિશનરીઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયને વનવાસી કલ્યાણ આશ્રમનું સમર્થન
અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા માનનીય સુપ્રીમકોર્ટના ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ Digbal Tandi vs. State of Chhattisgarh and others કેસમાં આપવામાં આવેલા ચુકાદાને હાર્દિક આવકાર આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે છત્તી?...
ગુજરાતમાં એક જ ગામના 100 હિંદુઓનું ઇસ્લામમાં કરાવ્યું ધર્માંતરણ, મોટાપાયે ચલાવાતું રેકેટ
ગુજરાતના ઈતિહાસમાં એક આખા ગામના મોટાભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્ય?...
આગ્રામાં ધર્માંતરણ રેકેટનો ભંડાફોડ : હિંદુઓને માંસ ખવડાવીને પીવડાવતા લોહી, બાઈબલ પઢાવી બનાવતા ઈસાઈ
આગ્રામાં બહાર આવેલા ધર્માંતરણ કૌભાંડથી એક પછી એક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. પોલીસે ખુલાસો કર્યો છે કે રાજકુમાર લાલવાણી નામનો મુખ્ય આરોપી વર્ષોથી ગરીબ અને બીમાર હિંદુઓને નિશાન બનાવ?...