સબોસણ ગામમાં ‘અણુ જો’ તહેવાર : અમુલ્ય જીવોને આરામ અપાવવાનો 95 વર્ષ જૂનો નિયમ
આ પરંપરાની શરૂઆત આજથી 95 વર્ષ પહેલાં ગામના અગ્રણી છગનદાસ પંચાલ દ્વારા કરવામાં આવી હતી. એમના પુત્ર ગોરધનદાસના જન્મદિવસે એ સમયે ખેતીમાં બળદોનું મહત્વ ધ્યાનમાં રાખીને ગામમાં આ અનોખી પ્રથા શરૂ ?...
તુલસી પૂજા કરતી વખતે ન કરતાં આ 6 ભૂલ, નહીં તો વધશે તમારી મુશ્કેલી!
સનાતન ધર્મમાં તુલસીના છોડને દિવ્ય અને પવિત્ર માનવામાં આવે છે. તે માત્ર આસ્થાનો પ્રતીક જ નહીં પણ આચારશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. તુલસીના છોડ સાથે માતા લક્ષ્મી અને...