તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે નકલી સિલ્ક શૉલ કૌભાંડ, 10 વર્ષમાં ₹54 કરોડનું નુકસાન
પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડ બાદ હવે વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2015 થી 2025 સુધી દાયકાભર સુધી એક...