સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી : ‘જય મહારાજ’ના નાદ સાથે બોરની ઉછામણી
નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે શનિવારે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના ચોકમાં...
ગુજરાતમાં પૂરગ્રસ્તોની વારે આવ્યું નડિયાદનું સંતરામ મંદિર
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર નડિયાદના મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને સાંનિધ્યમાં જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી પૂ.નિર્ગુણદાસજી મહારાજ સહિત તમામ સંતશ્રીઓ, મંદિરના ભક્તજનો દ્...