અમદાવાદમાં નમસ્તે સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ સુધીનો રેલવે ઓવર બ્રિજ 1 મહિના માટે બંધ
અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના તત્કાલિક અમલને ધ્યાને લેતા શાહીબાગ વિસ્તારમાં ટ્રાફિક માટે મહત્વના આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રેલવે ઓવર બ્રિજને 31મી જુલાઈથી પહેલી સપ્ટેમ્બર સુધી બં...