ગાંધીનગરમાં ₹646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ : નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિતની યોજનાઓથી વિદ્યાર્થીઓને મોટી સહાય
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ...