નળસરોવરમાં SOP વિવાદ : 300 બોટ બંધ, પ્રવાસીઓ નિરાશ – સિઝન ફેલ
નળસરોવરમાં આ વખતે પર્યટન સિઝન પૂરી રીતે ઝાંખી પડી ગઈ છે. સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓ અહીં વિદેશી પક્ષીઓને નજીકથી નિહાળવા માટે ઉમટી પડે છે. પરંતુ હાલ સરકારની SOP અને બોટ સં?...