નવસારીમાં કમોસમી વરસાદે ખોલી મનપાની પોલ
હજુ તો ચોમાસુ શરૂ પણ નથી થયું ત્યાં તો મનપાની વિશિષ્ઠ પ્રકારની કામગીરી સામે આવી છે. નવસારીમાં શનિવારે વહેલી સવારે આવેલ ભારે પવન અને વરસાદને કારણે રેલવે સ્ટેશન પાસે રૂ.110 કરોડના ખર્ચે બનાવવામ?...
નવસારીમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો
રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તેમાંથી હવે નવસારી પણ બાકી રહ્યું નથી. નવસારીમાં વહેલી સવારે વીજના કડાકા અને ભારે પવનને કારણે વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વરસાદને કાર?...
નવસારીમાં રેલવે ફૂટ બ્રિજ તોડવાને લઈને આગામી 26 અને 27 બ્લોક કરાશે
નવસારી રેલવે સ્ટેશને જુના ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી તથા વલસાડ અને અતુલની વચ્ચે નવા બની રહેલ બ્રિજ પર ગર્ડર મૂકવાની કામગીરીને લઈને તા.26 અને 27ના રોજ બે કલાક માટે બ્લોકનો નિર્ણય લેવામાં આ?...
નવસારી મનપાએ પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરી
નવસારી મહાનગર પાલિકા વિસ્તારના વિવિધ કોમર્શિયલ માર્કેટ અને ડેપો રોડ વિસ્તારમાં 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 5 દુકાનમાંથી કુલ 21 કિલો પ્લાસ્ટ?...
નવસારીના વાંસદામાં એક પુરુષ બે સ્ત્રી સાથે સાત ફેરા ફરશે
બાળકો પોતાના માતાપિતાના લગ્નના સાક્ષી બનશે એક પ્રેમ આવો પણ..નવસારીના વાંસદા તાલુકાના ખાનપુર ગામે રહેતા મેઘરાજ દેશમુખના વર્ષ 2010માં કાજલ ગાંવિત સાથે લગ્ન નક્કી થયા અને સગાઈ કર્યા બાદ તેઓ લિ?...
નવસારીમાં પૂર્વ પટ્ટીના 15 ગામોમાં કેરી ચોરીની ફરિયાદ ઉઠી
આવેદન આપી રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અને ચોરો સામે કાર્યવાહી કરવા માંગ કરી નવસારી જીલ્લામાં કેરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ સાથે જ ચોરો પણ સક્રિય થઈ ગયા છે. નવસારીના પૂર્વ પટ્ટીન...
નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ભવ્ય યોગ શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પ્રાચિન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભ...
નવસારીના ખેરગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ અપાઈ
પહેલગામમાં થયેલ નિંદનીય આતંકવાદી હુમલામાં નિર્દોષ જીવોની હત્યાથી સમગ્ર દેશ શોકમગ્ન છે. આ દુ:ખદ ઘટનામાં અવસાન પામેલા તમામ મૃતકોને ખેરગામ ખાતે ધારાસભ્ય નરેશ પટેલ તથા કથાકાર પ્રફુલ શુક્લની ?...
નવસારીમાં પહેલગામની ઘટનાને લઈને લોકોએ પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ રોષ ઠાલવ્યો
પહેલગામ થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે દુઃખની લાગણી છે તો બીજી તરફ રોષ પણ છે. આ હુમલાખોર આતંકવાદીઓને પકડીને મોતને ઘાટ ઉતારવા માટે દેશવાસીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે. નવસારીમ?...
નવસારીમાં ACBએ છટકું ગોઠવી સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષકને લાંચ લેતા ઝડપી પાડ્યો
નવસારીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જિલ્લા મત્સ્યોધ્યોગ નિયામક કચેરીમાં મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક દીપક ચૌહાણને 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો ...