PM મોદીએ હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સરવે કર્યો, રૂ. 1500 કરોડનું વળતર જાહેર
હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ, આભ ફાટવા (ક્લાઉડ બર્સ્ટ), અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કુદરતી આફતથી પ?...