ભગવાન મહાવીરના વિચારો હંમેશા માનવતા માટે માર્ગદર્શક પ્રકાશ રહેશે : પ્રધાનમંત્રી મોદી
જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીરની જન્મજયંતિના અવસરે મંગળવારે સમગ્ર દેશમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર દિવસે દેશના અનેક રાજકીય નેતાઓ?...
NH-48 પર મોટો નિર્ણય : જયપુર-કિશનગઢ રોડ બનશે સિક્સ લેન, ગડકરીની જાહેરાત
કેન્દ્ર સરકાર દ્વારા દેશના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા National Highway 48 ને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ?...
સેટેલાઇટ ટોલ સિસ્ટમ સાથે કેવી રીતે કામ કરશે તમારો વાર્ષિક પાસ? જાણો તમામ સવાલના જવાબ
FASTag ને વારંવાર રિચાર્જ કરવાનું ટેન્શન હવે સમાપ્ત થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે કે FASTag નો વાર્ષિક પાસ જાહેર કરવામાં આવશે, જેની કિંમત 3,000 રૂપિયા હશે. આ પાસથી ત?...
હવે ફ્રી થશે ટોલ! 200 ટ્રિપ ફ્રીમાં કરો, ફક્ત 3000 રૂપિયામાં બનશે FASTag પાસ
કેન્દ્ર સરકારે એક ઝાટકે ફાસ્ટેગની ઝંઝટ જ ખતમ કરી નાખી છે. વાહન ચાલકો હવે એક નિશ્ચિત રકમ ભરીને આખું વર્ષ ફ્રી મુસાફરી કરી શકે છે. વાહન ચાલકોની રાહતરુપ એક મોટો નિર્ણય લેતાં કેન્દ્ર સરકારે 3000 રુપ...
હવે બસ પણ ઉડશે, દેહરાદૂનમાં ‘એર બસ’ લાવવાની તૈયારીમાં સરકાર, જાણો અનોખા પ્લાન વિશે…
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક અનોખો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વાસ્તવમાં, તેમણે ડબલ-ડે?...
શિવાજી મહારાજ 100% સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો નહોતો કર્યો: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ છત્રપતિ શિવાજી મહારાજને 100% સેક્યુલર એટલે કે ધર્મનિરપેક્ષ શાસક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, 'શિવાજી મહારાજ ધર્મનિરપેક્ષ મૂલ્યોમાં માનનારા શા...
શું પેટ્રોલ અને ડીઝલ વાહનો પર સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય?
અશ્મિભૂત ઇંધણમાંથી વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો (Energy sources) તરફ જવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકતાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) એ કે પ્રદૂષણ એ ભારતનો સૌથી મોટો પડકાર છે અને તેમાં પરિવહન ક?...
હવે બદલાઇ જશે રસ્તાઓની સૂરત! કરોડોના ખર્ચે ભારતમાં બનશે 25000 કિમીના ફોરલેન હાઇવે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં 25,000 કિલોમીટરના બે-લેન હાઇવેને ચાર-લેનમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 10 લાખ કરોડ રૂપિયા થશે. આનાથી મ...
30 ટકા સુધીના રૂપિયા બચશે કાર રિપેરિંગમાં, જો સત્ય ઠરી નીતિન ગડકરીની આ વાત
કારની રિપેરિંગ કોસ્ટ થોડી ઘટી શકે છે. ઘણા કિસ્સાઓમાં, રિપેરિંગ ખર્ચમાં 30 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જ એક એવી વાત કહી છે, જે જો સાચી થઈ ગઈ તો સામાન્ય ગ્ર?...
ટોલ ઓપરેટરોને જેલમાં મોકલીશું, મારા વિભાગમાં તમને ભૂલ લાગે તો મને પણ છોડશો નહી-નીતિન ગડકરી
એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએજણાવ્યું હતું કે તમને જો મારા વિભાગમાં કોઈપણ ભૂલ લાગે તો મને પણ છોડશો નહી,. તેમણે ટોલ ઓપરેટરોને ચેતવણી આપતા કહ્યું હતું કે જો તેઓ ગેરરીતિ આચરશે તો તેમને જેલમાં ધ?...