NIAએ પહલગામ હુમલા મામલે દાખલ કરી ચાર્જશીટ
પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના લગભગ આઠ મહિના બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ એક મોટા ખુલાસા સાથે કુલ 7 આતંકીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. સોમવાર, 15 ડિસેમ્બરના રોજ NIAએ જમ્મુ સ્થિત વિશેષ ?...
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આતંકીની NIA દ્વારા ધરપકડ
દિલ્હી આતંકી બ્લાસ્ટ મામલે તપાસ હવે વધુ તેજ બની ગઈ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આ મામલે વધુ એક આતંકી જાસિર બિલાલ વાનીની ધરપકડ કરી છે, જે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી ?...
‘હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો…’ 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડની કબૂલાત!
મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના મુખ્ય ષડ્યંત્રકારોમાંથી એક, તહવ્વુર રાણાએ તાજેતરમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સામેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કરીને ભવિષ્યમાં આતંકવાદ સામેની લડત ?...