પદ્મ પુરસ્કાર 2026 વિતરણ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 66 હસ્તીઓને સન્માનિત કર્યા
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો 2026 માટે 131 નામોની જાહેરાત બાદ, સન્માન આપવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે (25 મે, 2026) 66 હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાય?...
પદ્મ પુરસ્કાર 2026માં ગુજરાતને ગૌરવ : ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલા અને મીર હાજી કાસમનું થશે સન્માન
કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી છે અને તેની પ્રારંભિક યાદી જાહેર થઈ છે, જેમાં એવા મહાન વ્યક્તિઓના નામો સામેલ છે જેમને આ વર્ષના પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુર?...