યુએઇથી ખાલિસ્તાની આતંકી પરમિંદર સિંહ પિંડીને ભારત લવાઈ રહ્યો છે
પંજાબ પોલીસ અને કેન્દ્રિય એજન્સીઓને મોટી સફળતા મળેલી છે કારણ કે ખાલિસ્તાની આતંકવાદી પરમિંદર સિંહ પિંડીને યુએઇમાંથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવા માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. બબ્બર ખ...