સિંધુ જળ સંધિ પર ભારતનો કડક નિર્ણય, પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં
ભારત એ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાકિસ્તાન ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ તરીકે પોતાની નીતિઓમાં ફેરફાર નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહ?...