અફઘાનિસ્તાનમાં વિનાશ બાદ ભારતની મોટી મદદ, એરસ્ટ્રાઈક પછી મોકલી તબીબી ‘સંજીવની’
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક નશામુક્તિ કેન્દ્ર પર થયેલા ભીષણ હવાઈ હુમલા બાદ સર્જાયેલી માનવીય કટોકટી વચ્ચે ભારતએ માનવતાવાદી મદદનો હાથ લંબાવ્યો છે. આ હુમલામાં અંદાજે 400 લોકોના મો...
પાકિસ્તાનમાં શિયા નેતાઓનો વિરોધ : આર્મી ચીફ આસીમ મુનીર સામે મોરચો, ઈફ્તાર પાર્ટી બાદ વિવાદ
ઈરાન યુદ્ધ વચ્ચે, પાકિસ્તાનની અંદર પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને શિયા નેતાઓએ આર્મી ચીફ અસીમ મુનીર સામે મોરચો ખોલ્યો છે. 19 માર્ચે એક હાઇ પ્રોફાઇલ ઇફ્તાર પાર્ટી દરમિયાન, દેશના શિયા મૌલાનાઓ?...