રાહુલ ગાંધીને સત્તાવાર રીતે ‘પાગલ’ ઘોષિત કરવો જોઈએ : હિમંત બિસ્વા સરમા
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને નિશાન બનાવતાં કડક નિવેદન આપ્યું છે. તેમણે મીડિયાને સંબોધતાં કહ્યું કે, “રાહુલ ગાંધી પાગલ છે, તેમની વાત પર ધ્યાન આપવું જ...