બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થયો, તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરાઇ
વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલી મહત્ત્વપૂર્ણ મુસાફરી માર્ગ તરીકે ઓળખાતી ગંભીરા બ્રિજ ધરાશાયી થવાના દુઃખદ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ થઇ છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ?...
ગંભીરા બ્રિજ તૂટી પડવા મામલે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત
વડોદરાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાને લઈને રાજ્યના ઉચ્ચતમ સ્તરે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 9 જુલાઈ, બુધવારે સવારે આ દુર્ઘટના બનેલી હતી, જેમાં હાલ સુધીમ?...