પાલિતાણામાં 1690 વૃક્ષો કાપવાનો કેસ: ગુજરાત હાઈકોર્ટનો અનોખો આદેશ, જામીન માટે 1700 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી કરવી પડશે જાળવણી
ભાવનગર જિલ્લાના પાલિતાણા ફોરેસ્ટ રેન્જ હેઠળ આવેલા રાજસ્થળી વીડી વિસ્તારમાં 1,690 જેટલાં વૃક્ષોના ગેરકાયદેસર નિકંદનના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખતો મ?...