તાપી જિલ્લાના વ્યારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું..
પશ્ચિમ બંગાળના મુસીદાબાદમાં વકફ બોર્ડના કાયદાના વિરોધની આડમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને હિન્દુઓના પલાયનની ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા શાંતિપૂર્ણ માહોલ?...
સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષક વિભાગ દ્વારા કતલખાને જતી ભેંસો પકડી પાડવામાં આવી
આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષા વિભાગ દ્વારા અભિષેક રાજપૂત ને માહિતી મળી હતી કે હત્યા કરવાના ઇરાદે થી tata xenon પીકઅપ માં કૃતાથી ભેંસોને ભરી કતલખાને લઈ જનાર છે જેથી અભિષેક રાજપૂતની સ...