હરિદ્વાર બાદ ગંગોત્રીમાં બિન-હિંદુ પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પ્રસ્તાવ તૈયારમાં
ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ થયા બાદ હવે ગંગોત્રી ધામમાં પણ હિંદુ સિવાયના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. ગંગોત્રી ધામમાં હવે અન્ય કોઈપણ ...
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
ચારેધામ યાત્રા કરનારા ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. બદ્રીનાથ અને કેદારનાથ માટે ખાસ પૂજા અને આરતીની ઓનલાઈન બુકિંગ 15 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે, જે યાત્રાળુઓ માટે એક મોટી સુવિધા સાબિત થશે. મંદ?...