સરહદી સુરક્ષા માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નવી બનાસકાંઠા રેન્જની રચના; બોર્ડર રેન્જનું થયું વિભાજન
ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યની સરહદી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને પોલીસ વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની અત્યાર સુધીની વિશાળ બોર્ડર રેન?...
બનાસકાંઠાના અંબાજી મંદિરે પોષી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિરે પોષી પૂનમાના પ્રસંગે ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો, જેમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ છવાયો હતો. મંદિર પ્રશાસન દ્વારા મહોત્સવને સુચારુ રીતે ઉજવવા માટે વિ?...
દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી
ચડોતરુંના કારણે ૧૨ વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ૨૯ આદિવાસી પરિવારોની સ્વમાનભેર ઘરવાપસી છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને વિકાસને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર:- મ?...