જામનગરમાં ચાંદીબજારમાં સતત 41માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન, ચાંદીના ગણપતિ સ્થાપિત કરાશે
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશાળ ધામધૂમ સાથે ઉત્સવનું આયોજન થવાનું છે. ખાસ કરીને આ વર?...
પાટણમાં ભગવાન શ્રીરામચંદ્રજીની ૩૮મી ભવ્ય શોભાયાત્રા ઐતિહાસિક ધામધૂમથી યોજાઈ
પાટણ શહેરમાં ૩૮મી વર્ષિક રથયાત્રા અંતર્ગત ભગવાન શ્રીરામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા આજે ધાર્મિક અને રાષ્ટ્રિય ઉત્સાહ વચ્ચે સંપૂર્ણ પવિત્રતા સાથે ઉજવાઈ. યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્?...