સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપ નેતાની હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકાયા
સુરત શહેરમાંથી એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા પદાધિકારીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ફેલા?...
ભારતીય જનતા પાર્ટીની સરકાર રચનાની તૈયારી તેજ : અમિત શાહ બંગાળ માટે નિરીક્ષક, જેપી નડ્ડા આસામમાં સંભાળશે કમાન
ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ અને આસામમાં શાનદાર જીત બાદ સરકાર રચનાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે. બંને રાજ્યોમાં બહુમતી મળતાં ભાજપ હવે સ્થિર સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ...
જગદીશ વિશ્વકર્મા અંબાજી ધામે પહોંચ્યા : ભાજપની જીત માટે માં અંબાને વ્યક્ત કરી કૃતજ્ઞતા
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. તાજેતરની ચૂંટણીઓમાં BJPના શાનદાર પ્રદર્શન અને ભવ્ય જીત બાદ તેઓ માં અંબાના આશીર્વાદ લેવા અન...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો : AAPના વીડિયો પર વિવાદ, હર્ષ સંઘવીના સવાલો
ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક નેતાઓના વીડિયોએ ચર્ચ...
અમિત શાહનો 27-28 એપ્રિલે ગુજરાત પ્રવાસ, સોમનાથ મહાદેવના દર્શન સાથે વિકાસ કાર્યોની સમીક્ષા
દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 એપ્રિલે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દર્શન કરીને ભગવ?...
કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે આસામ પોલીસના દરોડા, પાસપોર્ટ વિવાદમાં મોટી કાર્યવાહી
કોંગ્રેસ નેતા પવન ખેરાની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી પોલીસની એક ટીમ આસામ પોલીસ સાથે દિલ્હીના નિઝામુદ્દીન પૂર્વમાં તેમના નિવાસસ્થાને પહોંચી છે. આસામ પોલીસની 4 લોકોની એક ટીમ નિઝામુદ્દીન પૂર...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના દિબ્રુગઢમાં ચાના બગીચાની મુલાકાત લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દિબ્રુગઢમાં આવેલા ચાના બગીચાની મુલાકાત લઈ અનોખો અનુભવ કર્યો. આ મુલાકાત દરમિયાન તેમણે ચાના બગીચામાં કાર્યરત મહિલા કામદારો સાથે સીધી મુલાકાત કરી, તેમની ...
હરિયાણા રાજ્યસભા ચૂંટણી માટે ભાજપની તૈયારી તેજ, હરિયાણાના પ્રવાસે હર્ષ સંઘવી
હરિયાણામાં આવનારી રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાની રાજકીય વ્યૂહરચના વધુ સક્રિય બનાવી છે. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને હરિયાણ?...
BJP એ નીતિન નબીનને બિહારથી ઉમેદવાર જાહેર કર્યા, વિવિધ રાજ્યો માટે ઉમેદવારોની યાદી જાહેર
ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યસભા ચૂંટણી માટે વિવિધ રાજ્યોમાંથી પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી છે. બિહારમાંથી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવવામ?...