મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ : CM યોગીએ નોઇડાને આપી ઇલેક્ટ્રિક બસોની ભેટ, વિકાસ અને ગ્રીન મોબિલિટી પર આપ્યો ભાર
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશમાં પણ વિશેષ કાર્યક્રમો યોજાયા હ...
કોલકાતામાં સરકારી ઈમારતમાં ભીષણ આગ, 4,000 EVM બળીને ખાક
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના અલીપુર વિસ્તારમાં આવેલી એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગ બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આગમાં આશરે 4,000 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશ?...
ગિરીશ મહાજનના નિવેદનથી વિવાદ: ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ પર ટિપ્પણી બાદ RSS વિચારક રતન શારદાએ ઉઠાવ્યા સવાલ
મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજન તાજેતરમાં અમૃતસરમાં આયોજિત એક કાર્યક્રમમાં આપેલા નિવેદનને લઈને વિવાદમાં સપડાયા છે. અહેવાલો મુજબ, તેઓ ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ની વરસી નિમિત્તે યોજાયેલા ?...
મમતા દીદીનું ટેન્શન વધ્યું, ‘કાબા-મદીના’ ગીતથી ચર્ચામાં આવેલી સયાની ઘોષનું નામ બળવાખોરોમાં
પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક અસંતોષ વધી રહ્યો છે અને પાર્ટીના કેટલાક સાંસદો અલગ રાજકીય વલણ અપનાવી શકે તેવી ચર્ચાઓ ?...
પીએમ નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટી ઉપલબ્ધિઓ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. 9 જૂન 2026ના રોજ વડાપ્રધાન મોદીએ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 4,398 દિવસનો કાર્યકાળ પૂર્ણ કરીન?...
12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’
ભારતના રાજકીય ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. સતત 4,399 દિવસ સુધી વડાપ્રધાન પદ પર રહીને તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો લાંબા ...
CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી બે દિવસીય દિલ્હી પ્રવાસે, નીતિ આયોગ બેઠકમાં ગુજરાતનો વિકાસ રોડમેપ રજૂ કરશે
ગુજરાતના વહીવટી તંત્ર અને રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હી પ્રવાસે જઈ ?...
જયપુરમાં નૂરાની મસ્જિદ પર JDAની કાર્યવાહી, ઇન્ટરનેટ બંધ વચ્ચે તોડફોડ શરૂ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટ અંતર્ગત જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) દ્વારા નંદપુરી વિસ્તારમાં આવેલી નૂરાની મસ્જિદ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અહેવાલો મુ?...
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નાંદોદના વડીયા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ભાજપા નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ નાંદોદ તાલુકાના વડીયા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ‘એક પેડ માં કે નામ’ અભિયા?...
વડોદરાના સિનિયર BJP ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધું અંતિમ શ્વાસ
વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના સિનિયર નેતા યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને છેલ્લા કેટલાક સમય?...