RBI એ ATM ઇન્ટરચેન્જ ફીમાં 2 રૂપિયાનો કર્યો વધારો, જે 1 મેથી આવશે અમલમાં, વધારો કરવાના નિર્ણયથી તમારા ખિસ્સા પર ફટકો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેમાં નાણાકીય વ્યવહારો માટે ચાર્જમાં 2 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહારો માટે 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 1 મેથી અમલ?...
ટૂંક સમયમાં આવશે 50 રૂપિયાની નવી નોટ, RBI ગર્વનર સંજય મલ્હોત્રાની મોટી જાહેરાત
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 50 રૂપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નોટ RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર સાથે જારી કરવામાં આવશે. આ નવી નોટો દેશના આર્થિક પરિપ્?...
મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર! ટેક્સ બાદ હવે લોનના EMIમાં પણ થઈ શકે ઘટાડો
ભારતીય રિઝર્વ બેંક (RBI) મધ્યમ વર્ગને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ઘણા નિષ્ણાતો કહે છે કે, ભારતીય રિઝર્વ બેંક વપરાશ અને તરલતા (લિક્વિડિટી) વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો...