વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાન ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 ?...
વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવણી
"વંદે માતરમ” ભારતનાં આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્રપ્રેમનો પવિત્ર ધ્વનિ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી * વંદે માતરમ ગીત?...
આવતીકાલથી પીએમ મોદી 8 દિવસમાં 5 દેશના પ્રવાસે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 જુલાઈથી શરૂ થતી આઠ દિવસીય વિદેશ યાત્રા પાંચ વ્યૂહનૈતિક રીતે મહત્ત્વ ધરાવતા દેશોની મુલાકાત સાથે ભારતના વૈશ્વિક રાજદ્વારી દક્ષતાના નવા અધ્યાયની શરૂઆત કરે છે. તે?...