આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાના AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન સાથે અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ વિમાન એરફોર્સ સ્ટેશન પર લેન્ડિંગ કર?...
ઑપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનું સેનાને નમન, આતંકવાદ સામે ભારતનો અડગ સંકલ્પ પુનઃ સ્પષ્ટ
નરેન્દ્ર મોદીએ ‘ઑપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના અદ્ભુત પરાક્રમ અને દેશભક્તિને નમન કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે એક ?...
ભારત બનાવશે 50 હજાર જવાનોની વિશેષ ડ્રોન ફોર્સ, યુદ્ધમાં ‘ફર્સ્ટ રિસ્પૉન્ડર’ તરીકે કરશે હુમલો
ભારતીય સશસ્ત્ર દળોએ આધુનિક યુદ્ધની બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારત હવે પ્રથમવાર 50 હજાર જવાનોની વિશેષ ડ્રોન ફોર્સ તૈયાર કરવા જઈ રહ્યું છે, જે કોઈપણ સૈન્ય ...