ભારતીય નૌકાદળને મોટી શક્તિ : નેક્સ્ટ જનરેશન પેટ્રોલ વેસલ ‘સંઘમિત્રા’ કોલકાતામાં લોન્ચ
ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલું નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ ‘સંઘમિત્રા’ બુધવારે કોલકાતામાં ભવ્ય સમારોહ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું. આ આધુનિક યુદ્ધ જહાજનું નિર્માણ Garden Reach Shipb...
ભારતની હવાઈ સુરક્ષા મજબૂત : કેન્દ્ર સરકારે વધુ 5 S-400 એર ડીફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપી, ચોથી સિસ્ટમ મેમાં મળશે
ભારતની હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભારત સરકારએ રશિયા પાસેથી વધુ પાંચ S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય દેશની સુરક્ષા ક્ષમતાને નવી ઊંચાઈ આપશે. રશિયાએ મ?...
ભારતનું નવું ડિફેન્સ સ્ટ્રક્ચર : 3 થિયેટર કમાન્ડ માટે બ્લુપ્રિન્ટ તૈયાર, પાક-ચીન સામે સંયુક્ત સેનાની તૈયારી
ભારત પોતાના સૈન્ય માળખામાં ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. ત્રણેય સશસ્ત્ર દળો—આર્મી, એર ફોર્સ અને નેવી—હવે “થિયેટર કમાન્ડ” માળખા હેઠળ સંયુક્ત રીતે કાર્ય કરશે. આ નવી વ્યવસ્થા હેઠળ ?...
વિશાખાપટ્ટનમમાં રાજનાથ સિંહે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાના દિશામાં એક મોટું પગલું ભરાયું છે. રાજનાથ સિંહએ 3 એપ્રિલ 2026ના રોજ વિશાખાપટ્ટનમમાં આવેલ Naval Science and Technological Laboratory (NSTL) ખાતે ‘મોટા કેવિટેશન ટનલ’ પ્રોજેક્ટનો શ?...
INS દુનાગિરી ભારતીય નૌકાદળમાં સામેલ : સ્વદેશી શક્તિનું પ્રતિક, અદ્યતન યુદ્ધ જહાજની મોટી સિદ્ધિ
ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પગલા રૂપે INS Dunagiri ને 30 માર્ચ 2026ના રોજ કોલકાતામાં સ્થિત Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) ખાતે સત્તાવાર રીતે સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ નીલગિરી વર્ગ (પ્રો?...
ભારતનો મોટો સંરક્ષણ નિર્ણય: ₹2.38 લાખ કરોડના પ્રસ્તાવોને મંજૂરી, રશિયાથી મંગાવાશે પાંચ S-400 અને સ્વદેશી સ્ટ્રાઈક ડ્રોન્સ
ભારત સરકારે દેશની સૈન્ય શક્તિ અને સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંઘના નેતૃત્વ હેઠળની Defence Acquisition Council (DAC)એ 27 માર્ચ 2026ના રોજ આશરે ₹2.38 લાખ કરોડ?...
રાજનાથ સિંહ : વૈશ્વિક પડકાર વચ્ચે ભારતને ડ્રોન ઉત્પાદનમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા જરૂરી
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને આજે ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો. દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ સંમેલન 2026માં ...
Assam Su-30MKI Crash: આસામમાં ભારતીય વાયુસેનાનું સુખોઈ ફાઇટર જેટ ક્રેશ, બે પાઇલટ શહીદ
આસામમાં ભારતીય વાયુસેનાનું Sukhoi Su-30MKI ફાઇટર જેટ ક્રેશ થતાં બે પાઇલટ શહીદ થયા છે. ગુરુવારે સાંજે તાલીમ મિશન દરમિયાન આ દુર્ઘટના બની હતી. ફાઇટર જેટએ Jorhat, આસામથી ઉડાન ભરી હતી, પરંતુ સાંજે લગભગ 7:42 વાગ્ય...