ભાવનગર મધ્યમાં આવેલ ભાવિકોનું શ્રધ્ધા સ્થાન ભીડભંજન મહાદેવ
ભાવનગર મધ્યમાં આવેલ ભાવિકોનું શ્રધ્ધા સ્થાન ભીડભંજન મહાદેવ દર્શનીય છે. નગરજનો શ્રાવણ માસ ઉપરાંત કાયમ દર્શન લાભ લેતાં રહે છે. શિવજી એ સૌનું કલ્યાણ કરનારા દેવ છે. ભક્તોની ભીડ ભાંગે એ મહાદેવ એ...
લાખણકામાં છ સદી જૂનું મહાદેવજીનું મંદિર, પાંડવકાળથી છે સ્વયંભૂ પ્રગટ શિવલિંગ
ગઢડા તાલુકાના લાખણકા ગામે ઘેલો નદીના કિનારે ૬૦૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. સ્વયંભૂ પ્રગટ ભીડભંજન મહાદેવજીનું આ મંદિર પાંડવકાળ સમયનું છે. ભીડમાં આવેલા ભક્તો મહાદેવના ચરણે આવી શીશ નમાવી પ્ર...