મન કી બાતમાં પીએમ મોદી : 2026 વિકસિત ભારતના સંકલ્પ માટે મહત્વપૂર્ણ વર્ષ
રવિવારે (28 ડિસેમ્બર) વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો આ વર્ષનો અંતિમ હપ્તો પ્રસારિત થયો હતો. આ અવસરે પીએમ મોદીએ પાછલા વર્ષ 2025ને યાદ કરતાં કહ્યું કે આ વર્ષએ ભ?...
ઇટલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીના પુસ્તક માટે પીએમ મોદીએ લખી પ્રસ્તાવના
ઇટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાના જીવનના અનુભવો અને રાજકીય સફરને આલેખતું એક સંસ્મરણ પુસ્તક લખ્યું છે, જેનું નામ છે “આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ”. આ પુસ્તકની ભાર...
શ્રોતા જ સૂત્રધાર છે…અમેરિકાએ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી, ‘મન કી બાત’ કાર્યક્રમના પૂરા થઈ રહ્યા છે 10 વર્ષ : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમનો આ 114મો એપિસોડ હતો. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી શિલ્પી છે. આ કાર્યક્રમ 3 ઓક્ટોબરે 10...