કારગિલ શૂરવીરોને શ્રદ્ધાંજલિ: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મિની મેરેથોન
કારગિલના શહીદોના શૌર્યને યાદ રાખવા અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવા હેતુ આ મેરેથોન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલ.એસ. હાઈસ્કૂલ સુધી યોજાઈ, જેમાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુન...