લોકસાહિત્ય પીરસવા સાથે સનાતન પરંપરા યજ્ઞ આહુતિ અર્પતા માયાભાઈ આહિર
લોકસાહિત્ય પીરસવા સાથે માયાભાઈ આહિર શ્રાવણ માસ દરમિયાન સનાતન પરંપરા યજ્ઞ આહુતિ અર્પતા રહ્યાં છે. બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન મૌન અનુષ્ઠાન સાથે શિવ ઉપાસના થઈ રહી છે. ગોહિલવાડથી લઈ સૌરાષ્...