UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ : “નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, શાંતિ જ એકમાત્ર માર્ગ”
યુનાઇટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ અંગે સ્પષ્ટ અને માનવતા-કેન્દ્રિત નિવેદન આપતાં જણાવ્યું કે યુક્રેનમાં નિર્દોષ નાગરિકોની હત્યા તદ્દન અસ્વીકાર્ય છે અને કોઈપણ પરિસ્થિતિમાં તેનો ન્ય?...