INS દુનાગિરી ભારતીય નૌકાદળમાં સામેલ : સ્વદેશી શક્તિનું પ્રતિક, અદ્યતન યુદ્ધ જહાજની મોટી સિદ્ધિ
ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પગલા રૂપે INS Dunagiri ને 30 માર્ચ 2026ના રોજ કોલકાતામાં સ્થિત Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) ખાતે સત્તાવાર રીતે સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ નીલગિરી વર્ગ (પ્રો?...
કોચીમાં ડોક થયેલા યુદ્ધજહાજ IRIS Lavanમાંથી 183 ઈરાની નાવિકોને વતન પરત મોકલશે ભારત
પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ અને દરિયાઈ સંઘર્ષની વચ્ચે ભારતે માનવતાવાદી દૃષ્ટિકોણ અપનાવીને ઈરાની નૌકાદળના યુદ્ધજહાજ IRIS Lavanને કોચી બંદર પર ડોક કરવાની મંજૂરી આપી હતી. આ જહાજ પર સવાર કુલ ...
અમિતાભ બચ્ચને નૌકાદળના યુદ્ધ જહાજની મુલાકાત લીધી, ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી કહ્યું- ‘મને ગર્વ છે’
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની મુલાકાત લીધી હતી અને એ જહાજ પર આખો દિવસ વિતાવીને પોતાનો અત્યંત ગૌરવભર્યો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેમણ...