શા માટે બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીની પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂની ઐતિહાસિક કહાની
આજે સમગ્ર દેશ હર્ષોલ્લાસ, ગૌરવ અને દેશભક્તિના ભાવ સાથે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ભારતીય બંધારણને અમલમાં આવ્યા આજે 76 વર્ષ પૂર્ણ થયા છે. 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતને સત્તાવાર રીતે ‘પૂર?...
પ્રજાસત્તાક દિવસની પરેડમાં EU નેતાઓની હાજરી, 27 જાન્યુઆરીએ ભારત-EU વેપાર કરાર પર સાઇન થવાની તૈયારી
ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આ વર્ષે યુરોપિયન સંઘ (EU)ના બે અગ્રણી નેતાઓ—યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિઓ લુઈસ સેન્ટોસ ડી કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર ?...