રામ મંદિર દાન વિવાદ પર CM યોગીનું મૌન તૂટ્યું, કહ્યું- ‘15 દિવસ રાહ જુઓ, SIT સત્ય બહાર લાવશે’
અયોધ્યાના ભવ્ય રામ મંદિર સાથે સંકળાયેલા દાનની કથિત ચોરીના મામલે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે...
નોઈડામાં હિંસા બાદ ઉશ્કેરણીજનક ચેટ-ઑડિયો સામે આવ્યાં, નક્સલ લિન્ક પણ ચકાસી રહી છે યોગી સરકાર
ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિસ્તારોમાં પગાર વધારાની માંગ સાથે શરૂ થયેલું પ્રદર્શન હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. તપાસ દરમિયાન પોલીસને મળેલા સોશિયલ મીડિયા પુરાવાઓ પરથી આ ઘટનાને પૂર્વ ?...
જાપાનમાં સીએમ યોગીનું આધ્યાત્મિક સ્વાગત, જૈન સાધ્વી તુલસી પાસેથી ભગવાન મહાવીરની પ્રતિમા ભેટ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં જાપાનના પ્રવાસે છે, જ્યાં તેમનું સ્વાગત માત્ર રાજકીય નેતા તરીકે જ નહીં પરંતુ એક આધ્યાત્મિક વ્યક્તિત્વ તરીકે પણ કરવામાં આવી રહ્યું છે. ટોક?...