ગઢુલા ગામનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણા સામગ્રીનું થયું વિતરણ
વતનપ્રેમી દાતા અને ભાજપ અગ્રણી રઘુભાઈ આહિર દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગઢુલા ગામનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણા સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. ગોહિલવાડનાં નાનકડા ગામ ગ?...
વિનોબાજીના મતે શિક્ષણ સંસ્થામાં યોગ, ઉદ્યોગ અને સહયોગ આવશ્યક – મોરારિબાપુ
સિહોર પાસે વળાવડ સ્થિત કન્યા વિદ્યાલયમાં કણીરામબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ રજત સપ્તતિ મંગળ પર્વમાં મોરારિબાપુએ કહ્યું કે, વિનોબાજીના મતે શિક્ષણ સંસ્થામાં યોગ, ઉદ્યોગ અને સહયોગ આવ?...