રાજકોટમાં ઐતિહાસિક બુલડોઝર એક્શન, જંગલેશ્વરમાં 1400+ મકાનો પર કાર્યવાહી
રાજકોટ શહેરમાં સોમવારે (23 ફેબ્રુઆરી) ઐતિહાસિક ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર બનાવાયે...
રાજકોટ અગ્નિકાંડ: ED મનસુખ સાગઠિયા સામે ગુનો નોંધવા RMC પાસેથી મંજૂરી માંગશે
રાજકોટના નાનામવા રોડ પર આવેલ ટીઆરપી ગેમઝોનમાં થયેલા ભયાનક અગ્નિકાંડની પૃષ્ઠભૂમિમાં હાલ તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એ ઘટનામાં નોંધાયેલા ગેરક?...