પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પાસે જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.
સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવઓને જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં માર્ગદર્શન કરવા માટે મોકલવામાં આવ્યાં છે તેમ પણ આ બેઠકમાં જણાવાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમ?...
ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! લેપટોપ ખરીદવા સરકારની 25000 રૂપિયાની સહાય
મધ્યપ્રદેશમાં, ગયા વર્ષે 12મા ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે લોટરી કાઢવામાં આવશે. રાજ્ય સરકાર સરકારી શાળાઓની મેરિટ યાદીમાં સ્થાન મેળવનારા હોશિયાર વિદ્યાર્થીઓને લેપટોપ ખ...
નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ?...
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જો મળ્યો : નગરજનોમાં ખુશીનો માહોલ
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી, જેના ૯ મહિને કેબિનેટ બેઠક મળી, જેમાં મનપાના અમલીકરણની વિધિવત જાહે?...
નર્મદા જિલ્લાના મહેસુલી અધિકારી/કર્મચારીઓ માટે આયોજિત ત્રિ-દિવસીય રિફ્રેસર તાલીમનો પ્રારંભ કરાવતા કલેક્ટર એસ.કે.મોદી
રાજ્ય સરકાર દ્વારા અધિકારી ઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે તબક્કાવાર વિશેષ આયોજન કરવામાં આવે છે. મહેસૂલ વિભાગ, ગુજરાત સરકારની સુચના મુજબ નર્મદા જિલ્લાના મહેસૂલી અધિકારી/?...