ગામેગામ સનાતન સ્થાન રામજી મંદિર માટે મોરારિબાપુની સહાયતા સાથેની હાકલ
ગામેગામ સનાતન સ્થાન રામજી મંદિર માટે મોરારિબાપુની સહાયતા સાથેની હાકલ રહેલી છે. જીર્ણોધ્ધાર કે નવા મંદિર માટે ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા તુલસીપત્ર રૂપે રૂપિયા સવા લાખ અપાશે. ગોપનાથ મહાદ...
ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – મોરારિબાપુ
ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા ' માનસ ગોપનાથ' પ્રારંભ વેળાએ વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મ?...
રાજકોટમાં મોરારિબાપુનાં વ્યાસાસને યોજાનાર રામકથા કાર્યાલયનું ગુરુવારે ઉદ્દઘાટન
વૃદ્ધો અને વૃક્ષોની સેવા માટે કાર્યરત સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં મોરારિબાપુનાં વ્યાસાસને યોજાનાર રામકથા કાર્યાલયનું ઉદ્દઘાટન ગુરુવારે સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીના?...