લંડનમાં ઉડાન ભરતાની સાથે જ પ્લેન થયુ ક્રેશ, આકાશમાંથી દેખાયો આગનો ગોળો
રવિવારે બ્રિટનના લંડનમાં આવેલા સાઉથેન્ડ એરપોર્ટ પર એક ગંભીર વિમાન દુર્ઘટના બની હતી, જેમાં Beechcraft B200 Super King Air પ્રકારનું નાનું વિમાન રનવે પરથી ઉડાન લીધા થોડા સમયમાં જ નીચે પડી ગયું અને તેમાં ભયંકર આ...
અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ વિમાન દુર્ઘટના — જેમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટ AI 171 ક્રેશ થઈ હતી — તે ભારતના નાગરિક ઉડ્ડયન ઈતિહાસની સૌથી ભયાનક દુર્ઘટનાઓમાં એક બની છે. આ દુર્ઘટનાની પ્ર?...
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડેટ, તપાસનો પહેલો રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં થશે રજૂ!
અમદાવાદમાં 12 જૂનના રોજ લંડન જવા તૈયાર થયેલી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટના ભયાનક દુર્ઘટનાક્રમ અંગે મહત્વની અપડેટ સામે આવી છે. આ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 278 લો?...
898 વિકેટ લેનારા પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, રાજકોટમાં થયો હતો જન્મ
ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર દિલીપ દોશીના નિધનથી ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 77 વર્ષની ઉંમરે, તેઓએ લંડનમાં 23મી જૂન, સોમવારે, હૃદયરોગના હુમલાના કારણે...
અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ! 130 ઘાયલ,ફ્લાઇટમાં 242 મુસાફર, 16 કેબીન ક્રૂ અને 4 કેપ્ટન હતા સવાર
અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન થયું ક્રેશ છે, ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે, હાલ દુર્ઘ?...
લંડનમાં ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો, જયશંકરની કાર રોકવાનો પ્રયાસ, ભારતના તિરંગાનું કર્યું અપમાન
વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પણ આ કાર્યક્રમ પછી તરત જ તે પોતાની કાર તરફ આગળ વધ્યા. ત્યાં પહેલેથી જ વિરોધ કરી ...
ખેડા જિલ્લાના વડતાલધામથી ૧૦૦૦ ગામમાં દ્વિશતાબ્દી આમંત્રણ રથનું પ્રસ્થાન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામથી ગુજરાત અને મહારાષ્ટ્રના 1000 ગામોમાં હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે આમંત્રણ પ્રચાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વ...