જામનગર પીપળીમાં ક્રિસમસ રાત્રે ધર્માંતરણની શંકા, પોલીસે કહ્યું સામાન્ય ભોજન કાર્યક્રમ
ક્રિસમસની રાત્રે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામના વાડી વિસ્તારમાં હિંદુઓનું ધર્માંતરણ થતું હોવાની આશંકા સામે આવી હતી. માહિતી મળતા હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓ ઘટનાસ્થળે પહોંચ?...