અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, લોકસભામાં હાજરી નહીં આપે!
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના વિરુદ્ધ રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ અંગે ગૃહમાં ચ...
22 વર્ષમાં પહેલીવાર સંસદમાં એવો તંગદિલીનો માહોલ, PM મોદીનું આભાર પ્રસ્તાવ પર ભાષણ શક્ય ન બન્યું
સંસદમાં સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બુધવારે ઘણીવાર સ્થગિત કરવી પડી હતી. આ હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્?...
લોકસભા સ્પીકરની ખુરશી તરફ કાગળો ફાડીને ફેંકવા બદલ વિપક્ષના આઠ સભ્યો સસ્પેન્ડ
સંસદના બજેટ સત્ર દરમિયાન ભારે હોબાળો મચાવવા અને કાગળો ફાડીને લોકસભા અધ્યક્ષની ખુરશી તરફ ફેંકવાના આરોપમાં વિપક્ષના કુલ આઠ સાંસદોને બાકીના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્?...