પ્રધાનમંત્રી કાર્યાલયનું બદલાયું નામ, ‘સેવા તીર્થ’ થી ઓળખાશે નવું PMO
દાયકાઓ સુધી ભારતીય સત્તાનું કેન્દ્ર ગણાતા સાઉથ બ્લોકમાંથી હવે વડાપ્રધાન કાર્યાલય (PMO) નું સરનામું બદલાઈ રહ્યું છે. વાયુ ભવનની સમીપમાં તૈયાર થયેલા આધુનિક અને સુરક્ષિત સંકુલને "સેવા તીર્થ" ના?...
PM મોદીએ તેમના નિવાસસ્થાને કદંબનું વૃક્ષ વાવ્યું, કિંગ ચાર્લ્સ IIIએ ગિફ્ટ કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે કદંબનું વૃક્ષ વાવ્યું, જે તેમને યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ ત્રીજાએ ખાસ ભેટ રૂપે મોકલ્યો હતો। આ ભેટ પીએમ મોદીના જન?...