અસારવા–ઉદયપુર શહેર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે, ગુજરાતને મળશે છઠ્ઠી વંદે ભારત ટ્રેન
ભારતીય રેલ્વે દ્વારા પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હેઠળ અસારવા–ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન ગુજરાત માટે છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ હશે, જે ...
પીએમ મોદીએ વારાણસીમાં 4 વંદે ભારત ટ્રેનોને બતાવી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેશન પરથી એક ઐતિહાસિક પગલું ભરતા એકસાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી દેશને સમર્પિત કરી. આ પ્રસંગે...
દેશને 4 નવી વંદે ભારત ટ્રેનો મળશે, PM મોદી 8 નવેમ્બરે બતાવશે લીલી ઝંડી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ સવારે 8:15 વાગ્યે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાંથી એક ઐતિહાસિક પહેલ તરીકે એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ નવી ?...
રેલમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કરી જાહેરાત, રાજપુરા – મોહાલી વચ્ચે નવી રેલ લાઇન શરૂ કરાશે
મંગળવારે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય પ્રધાન રવનીત સિંહ બિટ્ટુ દ્વારા રાજપુરા-મોહાલી વચ્ચે નવી રેલવે લાઇનની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. આ લાઇન પંજાબમાં પ્રાદેશિક જોડાણને મજ?...