વક્ફની સંપત્તિઓ અંગે કેન્દ્ર સરકારનો નવો નિયમ, હવે કબજો કરવો થશે મુશ્કેલ
કેન્દ્ર સરકારે વકફ સંસ્થાઓની કામગીરીમાં પારદર્શિતા લાવવા અને વકફ મિલકતોના સંચાલનને સુવ્યવસ્થિત બનાવવા માટે વકફ (સુધારા) અધિનિયમ, 2025 અમલમાં મૂક્યું છે, જે 8 એપ્રિલ, 2025થી અમલમાં આવ્યો છે. આ અધિન...