લોકોને જેલમાં પૂર્યા, બંધારણને કચડી નાખ્યું…’, ઈમરજન્સીના 50 વર્ષ પૂરાં થતાં PM મોદીનું નિવેદન
આજના દિવસે, 25 જૂન 2025ના રોજ, ભારતની લોકશાહી ઇતિહાસમાં જે દિવસ કાળામાં લખાયેલો છે — તે 1975ની કટોકટીને યાદ કરતાં કેન્દ્ર સરકાર "સંવિધાન હત્યા દિવસ" તરીકે ઉજવી રહી છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાત...
ટ્રમ્પ અને PM મોદી વચ્ચે અડધો કલાક ટેલિફોનિક વાતચીત થઇ, જાણો કયા-કયા મુદ્દા ચર્ચાયા
કેનેડામાં G7 સમિટ પછી, વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર 35 મિનિટ વાતચીત થઈ. માહિતી અનુસાર, આ ફોન ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, બંને વચ્ચે ઓપરેશન સિંદ?...
G7 સમિટમાં દુનિયાભરના દિગ્ગજ નેતાઓને મળ્યા PM મોદી, જોવા મળી ભારતની ડિપ્લોમેટિક તાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના અલ્બર્ટામાં પોમેરોય કનાનાસ્કિસ માઉન્ટેન લોજ પહોંચ્યા હતા. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G-7 સમિટ સ્થળ પર વડાપ્રધાન મો...
વડાપ્રધાન મોદીએ વિદેશથી પરત ફરેલા પ્રતિનિધિમંડળ સાથે કરી મુલાકાત, સામે આવી તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર આવાસ, 7 લોક કલ્યાણ માર્ગ પર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી પ્રતિનિધિમંડળના નેતાઓને મળ્યા હતા. જેઓ ઓપરેશન સિંદૂર હેઠ?...
વડાપ્રધાન મોદીએ દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કર્યુ લોકાર્પણ, પેરિસના એફિલ ટાવર કરતા આટલી વધારે ઉંચાઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે. તેમણે આજે અહીં વિશ્વના સૌથી ઊંચા ચિનાબ પુલને દેશને સમર્પિત કર્યો .આ પુલ એફિલ ટાવર કરતા પણ ઊંચો છે અને તેને ભારતના એન્જિનિયરિ?...
PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાહોદ ખાતે એક વિશાળ જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને વિવિધ મહત્વાકાંક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. તેમણે 9000 એચપી ક્ષમતા ધરાવતા દેશના પ્ર?...
ચેતવણીઓ છતાં, પાકિસ્તાને આપણા લશ્કરી ઠેકાણા પર હુમલો કર્યો, આજે ભારતે આપ્યો જવાબ : કર્નલ સોફિયા
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (8 મે) ભારત સરકારના કેટલાક વિભાગોના સચિવોની હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ?...
‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ
ભારતની સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં આંતકી ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારતે પાકિસ્તાન અને PoKના 9 આતંકી કેમ્પ પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. મળતી માહિતી અનુસાર, આ હુમલામાં 100થી વધારે આતં...
PMOમાં બેક-ટુ-બેક હાઈલેવલ મીટિંગ, વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી
પહલગામ આતંકી હુમલાના પગલે દેશના રાજકીય અને સુરક્ષા સ્તરે ઊંડા ઘસારા થઈ રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)માં સતત બેક-ટુ-બેક બેઠકો ચાલતી હોવાથી સરકારની તાત્કાલિકતા સ્પષ્ટ છે. આજની સૌથી નોંધપાત...
એક એક આતંકવાદીને શોધીશું, કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે: PM મોદી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમન?...