સંસદમાં વંદે માતરમ્ ચર્ચા : પીએમ મોદી બોલ્યા—‘કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેક્યા હતા’
સંસદના શિયાળુ સત્રમાં આજે વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે સંસદમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું, કે જે મંત્ર અને જયઘોષે આઝાદીના આંદોલનમાં ઊર્જા અને પ્રેરણ?...
ભારત-રશિયા વચ્ચે 7 મહત્વના કરારો, પ્રવાસીઓ માટે 30 દિવસનું ફ્રી વિઝા સુવિધા
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારત-રશિયા સહયોગન...
ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત
ભારત અને ઇજિપ્ત વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું આજે લેવામાં આવ્યું, જ્યારે ઇજિપ્તના વિદેશ મંત્રી ડૉ. બદર અબ્દેલાતીહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે...
વડાપ્રધાન મોદીનો ભાવનગરમાં રોડ-શો, ₹1 લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરમાં વિશાળ વિકાસ કાર્યક્રમને પ્રારંભ આપ્યો છે. તેમનું આગમન ભાવનગર એરપોર્ટ પર સવારે મંત્રીમંડળના સભ્યો, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વાર?...
PM મોદીએ તેમના નિવાસસ્થાને કદંબનું વૃક્ષ વાવ્યું, કિંગ ચાર્લ્સ IIIએ ગિફ્ટ કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે કદંબનું વૃક્ષ વાવ્યું, જે તેમને યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ ત્રીજાએ ખાસ ભેટ રૂપે મોકલ્યો હતો। આ ભેટ પીએમ મોદીના જન?...
PM મોદીએ હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સરવે કર્યો, રૂ. 1500 કરોડનું વળતર જાહેર
હિમાચલ પ્રદેશમાં આ વખતે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ, આભ ફાટવા (ક્લાઉડ બર્સ્ટ), અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કુદરતી આફતથી પ?...
PM મોદી US સાથેના સંબંધોને વધુ મહત્વ આપે છે, ટ્રમ્પ સાથે સારા સંબંધો છે: એસ જયશંકર
વિદેશમંત્રી એસ. જયશંકરે શનિવારે આપેલા નિવેદનમાં ભારત-અમેરિકા સંબંધોની ઊંડાઈ અને વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા અમેરિકા સાથેની ભાગીદ?...
વડાપ્રધાન મોદીએ બહુચરાજીના હાંસલપુર ખાતેથી મારૂતિ સુઝુકીની ઈ-વિટારા કાર લોન્ચ કરી, બેટરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગાંધીનગર રાજભવનથી બહુચરાજી પાસેના હાંસલપુર ખાતે પહોંચ્યા છે. સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara'કારને લોન્ચ કરી હતી અને બેટર?...
વડાપ્રધાન મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે, વડનગર અને બહુચરાજીને આપશે વિકાસની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવશે, જે વિકાસ અને રાજકીય બંને દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર, ?...
વડાપ્રધાન મોદી લંડન પહોંચ્યા, ભારત-બ્રિટન વચ્ચે આજે ઐતિહાસિક સમજૂતિ થશે, FTA લાગુ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત દૌરિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ મુલાકાત દરમિયાન ભારત અને યુકે વચ્ચે વર્ષો સુધી ચાલી રહેલી ચર્ચાઓ બાદ આજે ફ્રી ટ્રેડ ...